GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કોએ તેઓની તરલ અસ્ક્યામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. આ ગુણોત્તરને ___ કહે છે.

કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તર (Central liquid Ratio)
પર્યાપ્તતા મૂડીનો ગુણોત્તર (Capital Adequacy Ratio)
વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (statutory liquidity Ratio)
રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના આદિવાસીઓ માટે સાચાં છે ?
1. ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના 48 તાલુકાઓમાં સંકેન્દ્રીત છે.
2. તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં સંકેન્દ્રીત છે.
3. આદિવાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર 53.2% છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ___ દ્વારા થઈ હતી.

બી. આર. આંબેડકર
સાવરકર
બાલગંગાધર તીલક
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલો બન્યો હતો ?

રૉલેટ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
કાકોરી બનાવ
ચૌરી-ચૌરા બનાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં વાણિજ્ય બેંકોના કાર્યોમાં ___ નો સમાવેશ થાય છે.

આપેલ બંને
વીલ(Will)ના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું.
આપેલ પૈકી કોઈ નહીં
ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial legislation)) બનાવી શકે છે.
આપેલ તમામ
સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત ને લાગુ પડે છે.
રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP