સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?

સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો
કુમારપાળ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ?

31 માર્ચ
26 જાન્યુઆરી
31 ડીસેમ્બર
1લી મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો.

કઠોડી-ગુજરાત
આપેલ તમામ
બોન્ડા-ઓડિશા
ઈરુલા-તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજુરીને આધીન છે ?

હાઇકોર્ટ
રાષ્ટ્રપતિ
ગૃહ મંત્રાલય
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP