કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
46 AICTE ટ્રેઈનિંગ એન્ડ લર્નિંગ એકેડેમી (ATAL) ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

શ્રી રામનાથ કોવિંદ
શ્રી રમેશ પોખરીયાલ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રવિશંકર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઓડીશા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એસ. મુરલીધર
નવીન સિન્હા
મોહમ્મદ રફીક
અમિતવા રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જર્મન સરકારના સહયોગથી યોજાયેલા 'ડેરીંગ સિટીઝ 2020' સંમેલનમાં નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો ?

અરવિંદ કેજરીવાલ
યોગી આદિત્યનાથ
જગમોહન રેડ્ડી
શિવરાજ સિંહ ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે.
ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું.
ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે.
નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ?

જન્મ સ્થળ : વિરપુર
જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે.
જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત
જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP