સામાન્ય વિજ્ઞાન (General Science)
વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?

થડના માવાના ઉત્કરણથી
વૃક્ષની જાડાઈથી
વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી
વૃક્ષની ઊંચાઈથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતમાં કયા વૈજ્ઞાનિકને ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મળ્યું છે ?

ડૉ.સી. વી. રામન
ડૉ.વિક્રમ સારાભાઈ
જગદીશચંદ્ર બોઝ
ડૉ.હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એનોરેક્સીયા નર્વોસા એટલે...

ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી
વધુ પડતુ ખાવાની ઈચ્છા
વારંવાર ખાવાની ઈચ્છા
માટી ખાવાની ઈચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP