સામાન્ય જ્ઞાન (GK) રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ? એલ.ડી. મ્યુઝિયમ કેલિકો મ્યુઝિયમ ફતેસિંહ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એલ.ડી. મ્યુઝિયમ કેલિકો મ્યુઝિયમ ફતેસિંહ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ? હિન્દુ સિવિલ મેરેજ એક્ટ હિંદુ સ્ત્રી વારસાધારો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 વિધવા પુન:લગ્ન કાયદો હિન્દુ સિવિલ મેરેજ એક્ટ હિંદુ સ્ત્રી વારસાધારો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 વિધવા પુન:લગ્ન કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) ૧,૨,૩ માત્ર ૨ માત્ર ૧,૨ માત્ર ૧ ૧,૨,૩ માત્ર ૨ માત્ર ૧,૨ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?૧. કવિ કુંજર૨. સરસ્વતીકંઠાભરણ૩. સારસ્વત માત્ર ૧,૨ માત્ર ૧,૩ ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ ૧,૨,૩ માત્ર ૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શિવ આ નામે ઓળખાતા નથી. શંકર ધૂર્જટિ મહાદેવ નારાયણ શંકર ધૂર્જટિ મહાદેવ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP