ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ?

દર્શકવાચક
ગુણવાચક
સંબંધવાચક
સ્વાદવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.
ચરણામૃત પિવાનો મારે નિયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.
ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP