સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ?

130
123
124
125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
વિવેકકલિકા
ધર્માભ્યુદય
કાવ્યકલ્પલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

જહોન કેનેડી
નાસર
ગોર્બાચોવ
માર્શલ ટીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP