ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી'

સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.
ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે.
સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે.
સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આઠ ગણોના માપ યાદ રાખવાનું સહેલું સૂત્ર છે ?

રામા ભાનતાલ સગજય
યમાતા રાજભાન સલગા
ગાન જયરામા તાલભાસ
ગાલ સનભાજરા તામાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP