ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને લખો.

સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે.
સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે.
સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે.
સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP