જાહેર વહીવટ (Public Administration)
'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે ?

માર્શલ ઈ. ડીમોક
ડ્વાઈટ વાલ્ડો
એફ.એમ.માર્કસ
વુડ્રો વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ?

રાજાના સુખમાં પ્રજાનું સુખ છે.
રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ.
પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે.
સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ?

ફેડરિક ટેલરે
પીટર ડ્રકરે
આગીરિર્સ
પ્રો. ઉર્વિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

પ્રજાનું કલ્યાણ કરવાનું
વહીવટદારોનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP