જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

પં. જવાહરલાલ નહેરૂ
એસ. બંગરપ્પા
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

ઉદ્યોગ ક્ષેત્ર
અસંગઠિત ક્ષેત્ર
ખેતી
માળખાગત સવલતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

ક.મા.મુનશી
બી. આર. આંબેડકર
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

ગુજરાત યુનિવર્સિટી
લો યુનિવર્સિટી
આંબેડકર યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP