જાહેર વહીવટ (Public Administration) લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો ? 16-01-2013 16-01-2014 14-04-2013 16-04-2014 16-01-2013 16-01-2014 14-04-2013 16-04-2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? પં. જવાહરલાલ નહેરૂ એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન પં. જવાહરલાલ નહેરૂ એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? ઉદ્યોગ ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) TRAI ની સ્થાપના ક્યારે થઇ ? 1997 1992 1999 2002 1997 1992 1999 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ? ક.મા.મુનશી બી. આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ક.મા.મુનશી બી. આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? ગુજરાત યુનિવર્સિટી લો યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી લો યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP