સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત.

દેખાવમાં ફેરફાર
ફેરફાર
બગાડ
આપેલ પૈકી કોઈ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એક સમતલ અરીસાની સામે 20સે.મી. અંતરે વસ્તુ મૂકેલી છે, તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું ?

30 સે.મી.
20 સે.મી.
40 સે.મી.
10 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

બહિર્ગોળ અરીસો
સાદો અરીસો
અંતર્ગોળ અરીસો
પ્લેનો - કોન્વેક્સ અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP