જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

બી. આર. આંબેડકર
ક.મા.મુનશી
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ?

આગીરિર્સ
ફેડરિક ટેલરે
પ્રો. ઉર્વિક
પીટર ડ્રકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP