જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

વહીવટદારોનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
લૉ યુનિવર્સિટી
આંબેડકર યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP