જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ?

નિર્મલ ગ્રામ
સ્વાગત
આપેલ પૈકી એક પણ નહીં
ઈ-ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ?

રાજકીય સ્વતંત્રતા
શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ
સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા
લોકભાગીદારીમાં અવરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
પં.જવાહરલાલ નેહરુ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
એસ. બંગરપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી
કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા
સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP