Talati Practice MCQ Part - 8 પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ? 18 કલાક 15 કલાક 20 કલાક 30 કલાક 18 કલાક 15 કલાક 20 કલાક 30 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6ના પ્રથમ 30 ધન પૂર્ણાંક ગુણિતોનો સરવાળો ___ છે. 1800 3600 900 2790 1800 3600 900 2790 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 F અને A ભાઈઓ છે. C એ Aની દીકરી છે. K એ Fની બહેન છે. G એ C નો ભાઈ છે. તો Gના કાકા કોણ ? A K F C A K F C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓના ઉદ્યોગોમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? ફ્લોરસ્પાર કેલ્સાઈટ મેંગેનીઝ વુલેન્ટોનાઈટ ફ્લોરસ્પાર કેલ્સાઈટ મેંગેનીઝ વુલેન્ટોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP