ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? ઉચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા ? મોરારજી દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ મહેંદી નવાઝ જંગ મોરારજી દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ મહેંદી નવાઝ જંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 10% 15% 5% 20% 10% 15% 5% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? આપેલ તમામ 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી સાદી બહુમતિથી 2/3 બહુમતીથી આપેલ તમામ 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી સાદી બહુમતિથી 2/3 બહુમતીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા. ડૉ. હમીદ અન્સારી ડૉ. ઝાકિર હૂસેન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. હમીદ અન્સારી ડૉ. ઝાકિર હૂસેન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ નાણા સચિવ નાણા મંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણા સચિવ નાણા મંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP