Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2100 રૂપિયા
2200 રૂપિયા
2300 રૂપિયા
2000 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જણાવો.

અપ્સરા
તારાપુર
કૈગા
કલ્પક્કમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
CARTOSA ઉપગ્રહ ___ સંબંધી જાણકારી માટે ઉપયોગી છે ?

હવામાન
ખગોળીય અવલોકન
સમુદ્રી જીવશસૃષ્ટિ
નકશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ છે ?

મારી હકીકત
સત્યના પ્રયોગો
બાંધ ગઠરીયા
સીધાં ચઢાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP