Talati Practice MCQ Part - 7 રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ? 2000 રૂપિયા 2100 રૂપિયા 2200 રૂપિયા 2300 રૂપિયા 2000 રૂપિયા 2100 રૂપિયા 2200 રૂપિયા 2300 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયના હસ્તક છે ? કાનૂની બાબતો માનવ સંસાધન મંત્રાલય ગૃહ બાબતો નાણાં કાનૂની બાબતો માનવ સંસાધન મંત્રાલય ગૃહ બાબતો નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ? યલો ફિવર ડેન્ગ્યુ જાપાનીઝ એન્ડીફેલાઈટીસ ચીકનગુનિયા યલો ફિવર ડેન્ગ્યુ જાપાનીઝ એન્ડીફેલાઈટીસ ચીકનગુનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ? ઇસ્ટ્રોજન સાયટોકાઈનીન ઇન્સ્યુલિન થાઈરૉક્સિન ઇસ્ટ્રોજન સાયટોકાઈનીન ઇન્સ્યુલિન થાઈરૉક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા આવેલી છે ? રેડક્લિફ ડુરાંડ રેખા 24 પેરેલલ મેકમોહનરેખા રેડક્લિફ ડુરાંડ રેખા 24 પેરેલલ મેકમોહનરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી નારાયણ ગુરુ રાજા રામમોહન રાય જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી નારાયણ ગુરુ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP