Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2200 રૂપિયા
2000 રૂપિયા
2100 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
SONARમાં ધ્વનિના કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે ?

એક પણ નહીં
અશ્રાવ્ય ધ્વનિ
પરાશ્રાવ્ય ધ્વનિ
શ્રાવ્ય ધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં ‘રૂઆબભેર’ શું છે ?

ક્રિયા વિશેષણ
કૃદંત
વિશેષણ
સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP