Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2000 રૂપિયા
2100 રૂપિયા
2200 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયના હસ્તક છે ?

કાનૂની બાબતો
માનવ સંસાધન મંત્રાલય
ગૃહ બાબતો
નાણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ?

યલો ફિવર
ડેન્ગ્યુ
જાપાનીઝ એન્ડીફેલાઈટીસ
ચીકનગુનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ?

ઇસ્ટ્રોજન
સાયટોકાઈનીન
ઇન્સ્યુલિન
થાઈરૉક્સિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા આવેલી છે ?

રેડક્લિફ
ડુરાંડ રેખા
24 પેરેલલ
મેકમોહનરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

જ્યોતિબા ફૂલે
દયાનંદ સરસ્વતી
નારાયણ ગુરુ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP