વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ?

PRANAYAM
VYAYAM
SATYAM
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી અંગે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આ સંસ્થા ઊર્જામંત્રાલય અંતર્ગત આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
સંસ્થા દ્વારા સરકારી સંસ્થાઓનું એનર્જી ઓડિટ કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે ?

આઈ.એન.એસ. અરિહંત
આઈ.એન.એસ. વિક્રાંત
આઈ.એન.એસ. વીરશક્તિ
આઈ.એન.એસ. કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP