ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

અંશતઃ હસ્તાંતરણ
અંશત: ખાનગીકરણ
પાયાનું વિમૂડીકરણ
મોટા પાયાનું વિમૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ?

પી.સી.મહાલનોબિસ
એમ.એસ. સ્વામીનાથન
રાજકૃષ્ન
હેરોડ-ડોમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં
પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
દર બે વર્ષે
પ્રત્યેક વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP