Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

પંડિત દીનદયાળ ઉપાધ્યાય
શ્યામાપ્રસાદ મુખર્જી
સ્વામી વિવેકાનંદ
સ્વામી ચીદાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

ફિલિપ ક્લાર્ક
શ્રદ્ધા ત્રિવેદી
યશવંત મહેતા
સાંકળચંદ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ?

ટ્રેક્ટર ખરીદવાનો
બાળકોના ભોજનનો
પ્રસૂતિ સમયનો
ખેતીમાં નુકસાનનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP