Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 5/2 x - 7 માં ચલનો ઘાતાંક ___ છે. 5/2 1 7 5 5/2 1 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? ફિલિપ ક્લાર્ક શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા સાંકળચંદ પટેલ ફિલિપ ક્લાર્ક શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા સાંકળચંદ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ? ટ્રેક્ટર ખરીદવાનો બાળકોના ભોજનનો પ્રસૂતિ સમયનો ખેતીમાં નુકસાનનો ટ્રેક્ટર ખરીદવાનો બાળકોના ભોજનનો પ્રસૂતિ સમયનો ખેતીમાં નુકસાનનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? મીનપિયાસી દ્વિરેફ ઘનશ્યામ ઈર્શાદ મીનપિયાસી દ્વિરેફ ઘનશ્યામ ઈર્શાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ? દિવસ ધરતીકંપ ઋતુઓ રાત દિવસ ધરતીકંપ ઋતુઓ રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP