Talati Practice MCQ Part - 8
રૂ.5200નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

445.9 રૂ.
620.42 રૂ.
230.5 રૂ.
642.72 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ?

ડી. કે. સાહેબ
લેલી સાહેબ
હેરી સાહેબ
ડુપ્લે સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સનદી સેવાઓનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

રીબર્ટ ક્લાઈવ
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વેલેસ્લી
વોરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કચ્છનું કયું મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ?

ભડિયાદ
મીરાદાતાર
હાજીપીર
દાતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP