ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારી વાત કોઈ માન્ય છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ?

ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
ભવિષ્યકૃદંત
સામાન્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો.

(લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં
લોકો ભ્રષ્ટચાર કરાવે છે.
નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.
લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે.

ખૂબ અધીરા બની જવું
ઉમંગમાં આવી જવું
આનંદમાં આવવું
સંઘર્ષમાં ઉતરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP