GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ?

સૂર્ય મંદિરો
જગમોહન
ત્રિરથ મંદિરો
તારાયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ?

કામદાની
તાંગળિયા
લોબડી
અજરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ?

12.9%
14.8%
8.5%
4.8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP