ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે ?

કર્મ-ક્રિયાપદ-કર્તા
કર્તા-કર્મ-ક્રિયાપદ
ક્રિયાપદ-કર્મ-કર્તા
કર્તા-ક્રિયાપદ-કર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

સવૈયા છંદ : 31 માત્રા
વંશસ્થ છંદ : તતજર
યતિ : અટકસ્થાન
મનહર છંદ : 31 અક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP