કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ તમામ
માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા.
માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી.
માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
આકાશ મિસાઈલ પ્રણાલી અંગે યોગ્ય વિધાન /વિધાનો પસંદ કરો.
1. આકાશ મિસાઈલની મારક ક્ષમતા 25 કી.મી ની છે.
2. આકાશ મિસાઈલ ભૂમિથી હવામાં પ્રહાર કરી શકે છે.
3. આકાશ મિસાઈલનો વિકાસ ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP)અંતર્ગત કરવામાં આવ્યો છે.

1,2,3
માત્ર 1,2
માત્ર 1,3
માત્ર 2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કયા સ્થળે બંદરોની સમીક્ષા કરવા માટે 'ચિંતન બેઠક' નું આયોજન કરવામાં આવ્યું હતું ?

ધોરડો
કંડલા
ગાંધીનગર
માંડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ?

કેવડીયા રેલ્વે સ્ટેશન
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ
કાલુપુર રેલવે સ્ટેશન
નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP