GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.
ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ
બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
દસમી પંચવર્ષીય યોજના (2002-2007)નો મુખ્ય ઉદેશ નીચેના પૈકી શું હતો ?

તીવ્ર અને વધુ સમાવેશી વિકાસ
તીવ્ર સમાવેશી અને સંપોષિ વિકાસ
કૃષિ વિકાસ પ્રેરિત સમૃદ્ધિ
સામાજિક ન્યાય અને સમાનતા સાથે આર્થિક વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આર્થિક રૂપથી નબળા વર્ગો માટે અનામત સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. 124મા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપવામાં આવી છે.
2. આર્થિકરૂપથી નબળા વર્ગોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપે છે
3. શૈક્ષણિક સંસ્થાઓમાં 05 ટકા અનામત પ્રદાન કરે છે

માત્ર 2
1,2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP