GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી ?

ડૉ. ચંદ્રશેખર વેંકટરામન
ડૉ. હરગોવિંદ ખુરાના
રાજા રમન્ના
ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો છંદ છે ?
"રહો, જાણ્યા એ તો, જગમહીં બધે છેતરાઈને,
શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં."

વસંતતિલકા
પૃથ્વી
હરિગીત
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP