ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

આપેલ પૈકી કોઇ નહી
રૂપસિંહ અને જોગીયા ભગત
તીરૂતસિંહ અને બૅમનાયક
જટરા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

શાંતિદાસ ઝવેરી
અંબાલાલ દેસાઈ
લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
મંગળદાસ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ખંડેરાવ ગાયકવાડ
2. ગોવિંદરાવ ગાયકવાડ
3. ગણપતરાવ ગાયકવાડ
4. આનંદરાવ ગાયકવાડ

2,4,3,1
1,3,2,4
4,2,3,1
3,1,4,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ?

પ્લિની
સ્ટ્રેબો
ટોલેમી
ઓરોકૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા
મુનીમખાન
નીઝામુદ્દીન અહમદ
અસફખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP