ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? જટરા ભગત આપેલ પૈકી કોઇ નહી રૂપસિંહ અને જોગીયા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત આપેલ પૈકી કોઇ નહી રૂપસિંહ અને જોગીયા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ? જલાલુદ્દીન ખિલજી બખ્તિયાર ખિલજી ખુશરો શાહ અલાઉદ્દીન ખિલજી જલાલુદ્દીન ખિલજી બખ્તિયાર ખિલજી ખુશરો શાહ અલાઉદ્દીન ખિલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં એકસરખી આબકારી જકાત કયા મુઘલ બાદશાહે નાંખી હતી ? અકબર શાહજહાં જહાંગીર ઔરંગઝેબ અકબર શાહજહાં જહાંગીર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? ઉમાશંકર જોષી ક.મા. મુનશી વીર નર્મદ કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી ક.મા. મુનશી વીર નર્મદ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ? કુમારપાળ ભીમા -I ઝાફરખાન કર્ણ કુમારપાળ ભીમા -I ઝાફરખાન કર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP