ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
મહાગુજરાત ચળવળ
હિંદ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ?

અલાઉદ્દીન ખીલજી
તૈમુર
ચંગીઝખાન
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

મિર્ઝા અબ્દુલ રહીમખાન
શિહાબુદિન અહમદખાન
મિર્ઝા અઝીઝ કોકા
કુલીજખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP