ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? ઠક્કરબાપા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ઠક્કરબાપા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? મોહનલાલ પંડ્યા દ્વારકાદાસ તલાટી વામનરાવ મુકાદમ નરહરી પરીખ મોહનલાલ પંડ્યા દ્વારકાદાસ તલાટી વામનરાવ મુકાદમ નરહરી પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયો મોગલ રાજા ગુજરાતને 'હિન્દનું આભૂષણ' માનતો હતો ? અકબર ઔરંગઝેબ જહાંગીર બહાદુર શાહ ઝફર અકબર ઔરંગઝેબ જહાંગીર બહાદુર શાહ ઝફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદ્દીન એહમદશાહ નસીરુદ્દીન મુઝફ્ફરશાહ પહેલો ગિયાસુદ્દીન મહંમદશાહ કુતુબુદ્દીન એહમદશાહ નસીરુદ્દીન મુઝફ્ફરશાહ પહેલો ગિયાસુદ્દીન મહંમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તારંગા પર આવેલ સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? આદિનાથ પાર્શ્વનાથ અજિતનાથ મલ્લીનાથ આદિનાથ પાર્શ્વનાથ અજિતનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હરિભાઈ ગોદાણી રમેશ જમીનદાર હસમુખ સાંકળીયા હીરાનંદ શાસ્ત્રી હરિભાઈ ગોદાણી રમેશ જમીનદાર હસમુખ સાંકળીયા હીરાનંદ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP