ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નારાયણ ગુરુ ઠક્કરબાપા સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નારાયણ ગુરુ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? મોહનદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાઉદી વોરા કોમની બે દરગાહો કયાં આવેલી છે ? દાતાર ઉનાવા શેલાવી ભડિયાદ દાતાર ઉનાવા શેલાવી ભડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. લીમડી ઉના દીવ ખંભાત લીમડી ઉના દીવ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ? કાંબળી (પાટણ) કરૂરા (બનાસકાંઠા) રમોસ (અરવલ્લી) નગરા (ખંભાત) કાંબળી (પાટણ) કરૂરા (બનાસકાંઠા) રમોસ (અરવલ્લી) નગરા (ખંભાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? અકબર મુઝફર શાહ અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ અકબર મુઝફર શાહ અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP