Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ?

કુતુબુદ્દીન અહમદશાહ
મહંમદ બેગડો
મુઝફ્ફરશાહ બીજો
નાસુરુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?

અમદાવાદ મિલ કામદાર હડતાલ
ખેડા સત્યાગ્રહ
દાંડીકૂચ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ?

વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય
ઘૂમલીનું જેઠવા રાજ્ય
ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય
સોમનાથ પાટણનું વાજા રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP