GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'ષષ + આનંદ' ષડાનંદ છાનન્દ સાનંદ શાનન ષડાનંદ છાનન્દ સાનંદ શાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણાવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી ? ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ? મહારાણી અહલ્યાબાઈ રાવ ખેંગારજી મરાઠા શાસકોએ મહારાણી મહાકુંવરબા મહારાણી અહલ્યાબાઈ રાવ ખેંગારજી મરાઠા શાસકોએ મહારાણી મહાકુંવરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ? બૈજુ બાવરા શિવકુમાર શુક્લ ડાહ્યાભાઈ નાયક પંડિત ઓમકારનાથ ઠાકુર બૈજુ બાવરા શિવકુમાર શુક્લ ડાહ્યાભાઈ નાયક પંડિત ઓમકારનાથ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ? રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881 માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? 'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ' 'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ' 'ધી મરાઠા' અને 'કેશરી' 'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર' 'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ' 'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ' 'ધી મરાઠા' અને 'કેશરી' 'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP