ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ? શૈલ ગુફાઓ સ્તૂપ સ્તંભાલેખ ભીંતચિત્રો શૈલ ગુફાઓ સ્તૂપ સ્તંભાલેખ ભીંતચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ? અકબર શાહજહાં ઔરંગઝેબ સુલતાન મુઝફ્ફરશાહ અકબર શાહજહાં ઔરંગઝેબ સુલતાન મુઝફ્ફરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન કાળથી ખેતી કરતા ખેડૂતો તરીકે ___ નો ઉલ્લેખ જોવા મળે છે. કણબીઓ છૌલ આપેલ તમામ માલધારી કણબીઓ છૌલ આપેલ તમામ માલધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? આપેલ પૈકી એક પણ નહીં હર્ષ અશોક સમુદ્રગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં હર્ષ અશોક સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ? કારંજ મહુડી ભાગોળ પાણી દરવાજો હીરા સલાટ દરવાજો કારંજ મહુડી ભાગોળ પાણી દરવાજો હીરા સલાટ દરવાજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? આદિનાથ પાર્શ્વનાથ સંભવનાથ નેમિનાથ આદિનાથ પાર્શ્વનાથ સંભવનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP