ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ? શૈલ ગુફાઓ સ્તૂપ ભીંતચિત્રો સ્તંભાલેખ શૈલ ગુફાઓ સ્તૂપ ભીંતચિત્રો સ્તંભાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? સુશિલા નર્મદાગૌરી લીલાવતી મંગલા સુશિલા નર્મદાગૌરી લીલાવતી મંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીર વજીરમંડળનો વડો સેનાપતિ કે સૈન્યનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીર વજીરમંડળનો વડો સેનાપતિ કે સૈન્યનો વડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રમાં શર્યાતો અને દક્ષિણમાં રેવા કાંઠે ભૃગકચ્છમાં ___ વસ્યા હતા. પુલિંદ કણબી ભાર્ગવો યાદવો પુલિંદ કણબી ભાર્ગવો યાદવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? અજય પાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો મીનળદેવી અજય પાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP