GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે ?

વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (UGC)
કેન્દ્રીય સતર્કતા પંચ
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
ચૂંટણી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

માણસે ભદ્રિક થવું ઘટે.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું
પ્રાણથી પ્યારું હોવું.
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ?

પંડિત ઓમકારનાથ ઠાકુર
બૈજુ બાવરા
ડાહ્યાભાઈ નાયક
શિવકુમાર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી ?

ડૉ. ચંદ્રશેખર વેંકટરામન
ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર
ડૉ. હરગોવિંદ ખુરાના
રાજા રમન્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP