ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?

ગાંધીજીના બાળપણને
ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને
ગાંધીજીના આફ્રિકાવાસને
ગાંધીજીના નોઆખલીના દિવસોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા.
તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા.
આપેલ તમામ
ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહંમદ ગઝનીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

ભાવનગરનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP