ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઇ દેસાઇ નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ? ધોળાવીરા કાલીબંગા લોથલ હડપ્પા ધોળાવીરા કાલીબંગા લોથલ હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? અજય પાળ ભીમદેવ પહેલો મીનળદેવી સિધ્ધરાજ જયસિંહ અજય પાળ ભીમદેવ પહેલો મીનળદેવી સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP