ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી નરેન્દ્ર ભાઈ મોદી હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી નરેન્દ્ર ભાઈ મોદી હિતેન્દ્રભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? ખેડા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ મહાગુજરાત ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ મહાગુજરાત ચળવળ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP