Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ડો.બી.આર. આંબેડકર
જવાહરલાલ નહેરુ
ગાંધીજી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઇ જોડ અયોગ્ય છે તે જણાવો.

નવલખા પેલેસ - ગોંડલ
લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા
પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ
રણજીત વિલાસ પેલેસ - મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP