કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ?

સરદાર આશ્રમ
મહાત્મા મંદિર
સાબરમતી આશ્રમ
સ્ટેચ્યુ ઓફ યુનિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

17 ડિસેમ્બર
15 ડિસેમ્બર
16 ડિસેમ્બર
18 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ' ની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કરી હતી ?

29 ઓગસ્ટ, 2019
28 ઓગસ્ટ, 2019
28 સપ્ટેમ્બર, 2019
29 સપ્ટેમ્બર, 2019

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ નક્કી કરે તે
નીતિ આયોગના સભ્ય
રાષ્ટ્રપતિ માનવાધિકાર આયોગના અધ્યક્ષ
સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માધવ ભંડારી દ્વારા લિખિત 'અયોધ્યા' પુસ્તકનું અનાવરણ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

શ્રી વેંકૈયા નાયડુ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી દેવેન્દ્ર ફડણવીસ
શ્રી અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP