ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?

બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

વિશાખાદત "મુદ્રારાક્ષસ"
હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"
વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ?

અમદાવાદ
સુલતાનપુર
હિંમતનગર
મહેમદાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP