ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

તત્પુરુષ
અવ્યયીભાવ
બહુવ્રીહી
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો.

શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન
શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન
શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન
શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"કાન તળે કાઢી નાખવું" રૂઢિપ્રયોગનો અર્થ :

કાન બહેરા થઈ જવા
કાન વડે ધ્યાનથી સાંભળવું
ઠપકો આપવો
કોઈ વાત પર લક્ષ ન આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP