ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

નર્મદ
નવલરામ પંડ્યા
દલપતરામ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

નિરંજન ભગત
રાજેન્દ્ર શુક્લ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP