ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
'હિંદ છોડો' લડત
અસહકાર આંદોલન
ભારતનો પ્રારંભિક ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

પ્રેમાનંદ - ઓખાહરણ
આખો - પંચીકરણ
કવિ નર્મદ - કવિચરિત્ર
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો.

અરબાઝમિયાં દિલાવર શેખ
મોહસીન રફિકમિયાં સૈયદ
પીરઝાદા અહેમદ શાહ
સાકિરહુસૈન સુલેમાન મન્સુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

ચંદ્રકાંત બક્ષી
રતિલાલ બોરીસાગર
નરસિંહરાવ દિવેટીયા
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP