ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. પિંગળ પ્રવેશ મદનમોહના અનુભવબિંદુ સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ મદનમોહના અનુભવબિંદુ સુભદ્રાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત અસહકાર આંદોલન ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત અસહકાર આંદોલન ભારતનો પ્રારંભિક ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો. અરબાઝમિયાં દિલાવર શેખ મોહસીન રફિકમિયાં સૈયદ પીરઝાદા અહેમદ શાહ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી અરબાઝમિયાં દિલાવર શેખ મોહસીન રફિકમિયાં સૈયદ પીરઝાદા અહેમદ શાહ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? મહેફિલ પ્યાસ આગમન ગાતાં ઝરણાં મહેફિલ પ્યાસ આગમન ગાતાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP