ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ?

11 મી સદીથી 13મી સદી
6 ઠ્ઠી સદીથી 8મી સદી
9 મી સદીથી 10મી સદી
14 મી સદીથી 18મી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

આનંદશંકર ધ્રુવ
નરસિંહરાવ દિવેટીયા
સુરસિંહજી ગોહિલ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

પન્નાલાલ પટેલ
સુરેશ જોષી
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ક.મા.મુનશી
ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

હરિહર લોહાણા
ભીખુભા રાઓલ
પરમાનંદ ઠક્કર
વજેસંગ રાજપૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના નણદોઈ માટે
ભગવાન શંકર માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના પતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP