Loading [Contrib]/a11y/accessibility-menu.js

પર્યાવરણ (The environment)
વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ
હાઈડ્રોજન
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
શીત કટિબંધીય (ધ્રુવ) પ્રદેશમાં ક્ષોભાવરણ કેટલા કિ.મી. ઊંચાઈ સુધી જોવા મળે છે ?

12 કિ.મી.
16 કિ.મી.
8 કિ.મી.
20 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

સલ્ફર ડાયોક્સાઈડ
હાઈડ્રોજન
કાર્બન મોનોક્સાઈડ
નાઈટ્રોજન ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
કુત્રિમ વરસાદ માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે ?

સિલ્વર ક્રોમાઈટ
સિલ્વર હેકસાઈડ
સિલ્વર મેગ્રેટાઈટ
સિલ્વર આયોડાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
રોજગાર વિનિમય કચેરીઓના કાર્ય કયા કયા છે ?

પ્લેસમેન્ટ પ્રવૃત્તિ
વ્યવસાય માર્ગદર્શન
રોજગાર બજાર માહિતી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે.

ભૂજૈવરાસાયણિક ચક્ર
બાયો ઓર્ગેનિક ચક્ર
જૈવિક ચક્ર
રાસાયણિક ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP