ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?

સાયમન કમિશન
ગોળમેજી પરિષદ
ચૌરીચોરા
જલિયાવાલા બાગ હત્યાકાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

હિંદ છોડો ચળવળ
ખેડા સત્યાગ્રહ
મહાગુજરાત ચળવળ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી -

પ્રાંતીય સરકારોની ઘોષણા
દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP