Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?

ચૌરીચોરા
સાયમન કમિશન
જલિયાવાલા બાગ હત્યાકાંડ
ગોળમેજી પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

ગોવિંદભાઈ શિણોલ
ઉછંગરાય ઢેબર
રસિકલાલ પરીખ
નારાયણભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ખંડેરાવ ગાયકવાડ
2. ગોવિંદરાવ ગાયકવાડ
3. ગણપતરાવ ગાયકવાડ
4. આનંદરાવ ગાયકવાડ

4,2,3,1
1,3,2,4
3,1,4,2
2,4,3,1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP