ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? ચૌરીચોરા સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ચૌરીચોરા સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? યશપાલ શાંતુમંત્રી વસ્તુપાળ તેજપાળ વિમલ મંત્રી યશપાલ શાંતુમંત્રી વસ્તુપાળ તેજપાળ વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની કુલ જમીનના કેટલા ટકા કરતાં વધુ જમીન બિનઉપજાઉ છે ? 21% 24% 25% 22% 21% 24% 25% 22% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતીને કયા સંવતની શરૂઆત કરી ? વિક્રમ સંવત શક સંવત સિંહ સંવત સિદ્ધ સંવત વિક્રમ સંવત શક સંવત સિંહ સંવત સિદ્ધ સંવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર રસિકલાલ પરીખ નારાયણભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. ખંડેરાવ ગાયકવાડ2. ગોવિંદરાવ ગાયકવાડ3. ગણપતરાવ ગાયકવાડ4. આનંદરાવ ગાયકવાડ 4,2,3,1 1,3,2,4 3,1,4,2 2,4,3,1 4,2,3,1 1,3,2,4 3,1,4,2 2,4,3,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP