ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચૌરીચોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે ? જુનાગઢ નવસારી સુરત તાપી જુનાગઢ નવસારી સુરત તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અકબર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી તૈમુર અકબર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી તૈમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? સુરત ભરૂચ ખંભાત વલ્લભી સુરત ભરૂચ ખંભાત વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા ? ચ્યવન ઋષિ જમદગ્નિઋષિ ગૌતમ ઋષિ વશિષ્ઠ ઋષિ ચ્યવન ઋષિ જમદગ્નિઋષિ ગૌતમ ઋષિ વશિષ્ઠ ઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP