ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ બારડોલી સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1929 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ઈ.સ. 1922 ઈ.સ. 1929 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ઈ.સ. 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? સિદ્ધપુર પાટણ કર્ણાવતી વલભી સિદ્ધપુર પાટણ કર્ણાવતી વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? ભરૂચ વ્યારા વઘઈ નવસારી ભરૂચ વ્યારા વઘઈ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - પ્રાંતીય સરકારોની ઘોષણા દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ પ્રાંતીય સરકારોની ઘોષણા દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP