પર્યાવરણ (The environment) આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે ? 25% 66% 50% 33% 25% 66% 50% 33% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? ગ્રીન હાઉસ અસર વાતાનુકૂલન અસર એસિડ વર્ષા અસર આપેલ પૈકી એક પણ નહીં ગ્રીન હાઉસ અસર વાતાનુકૂલન અસર એસિડ વર્ષા અસર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) બ્લૂ મોરમોનને નીચેના પૈકી કયા રાજ્યના 'રાજ્ય પતંગિયા' તરીકે જાહેર કરવામાં આવેલ છે ? મહારાષ્ટ્ર કર્ણાટક મેઘાલય સિક્કિમ મહારાષ્ટ્ર કર્ણાટક મેઘાલય સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ? ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) સમશીતોષ્ણ કટિબંધીય ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ઉષ્ણ કટિબંધીય વરસાદી ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) સમશીતોષ્ણ કટિબંધીય ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ઉષ્ણ કટિબંધીય વરસાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વનસ્પતિની વિવિધતા દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ? પ્રથમ ચોથું સાતમું પાંચમું પ્રથમ ચોથું સાતમું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'સ્વચ્છ બાલ સેના' બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે ? પોંડિચેરી ચંદીગઢ દીવ અંદામાન તથા નિકોબાર પોંડિચેરી ચંદીગઢ દીવ અંદામાન તથા નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP