પર્યાવરણ (The environment)
એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

કાર્બન મોનોક્સાઈડ
હાઈડ્રોજન
નાઈટ્રોજન ડાયોક્સાઇડ
સલ્ફર ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
કાદવનું કાવ્ય અને ચોમાસુ માણીએ ! આ બંને લલિત નિબંધો શાનો મહત્વનો સંદેશો આપે છે ?

પર્યાવરણની સુરક્ષાનો
રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો
દેવીપૂજાનો
મેઘ વિદ્યાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

નાઈટ્રોજન
કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'સ્વચ્છ બાલ સેના' બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે ?

દીવ
પોંડિચેરી
ચંદીગઢ
અંદામાન તથા નિકોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ?

ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે.
ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP