યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

વિનોબા ભાવે
રાજીવ ગાંધી
ગાંધીજી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ?

દિકરીઓને કન્યાદાન આપવાનો
કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો
દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો
દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP