ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"
વિશાખાદત "મુદ્રારાક્ષસ"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"
વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે.
આપેલ બંને
ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP