ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અન્જાની મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અન્જાની મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી અવયવીભાવ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી અવયવીભાવ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? બળવંત મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. સુરેશ દલાલ હરિન્દ્ર દવે બાલમુકુન્દ દવે જયંત પાઠક સુરેશ દલાલ હરિન્દ્ર દવે બાલમુકુન્દ દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ? માધવ રામાનુજ દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી માધવ રામાનુજ દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP